મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

જાણવા જેવુ લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

સમાજ વ્યવસ્થા: ધર્મ,જાતિ અને અનામત

  આજના સમયની સામાજિક વ્યવસ્થા જો કોઈ એક વ્યક્તિ કોઈ બીજા ધર્મના વ્યક્તિ સાથે લગ્ન કરે તો, 1) મુસ્લિમ પર્સનલ લો માં એવું લખવામાં આવ્યું છે કે જો ગેર મુસ્લિમ ધર્મ વ્યક્તિ સાથે લગ્ન કરવામાં આવે તો તે વ્યક્તિએ ધર્મ પરિવર્તન કરવું જરૂરી છે. 2) જ્યારે હિન્દુ ધર્મમાં એક વ્યક્તિ એક થી વધારે લગ્ન ન કરી શકે અને જો તેને કરવા હોય તો તે અન્ય કોઈ ઉપાય તરીકે ધર્મ પરિવર્તન કરે છે. અહીં મહત્વપૂર્ણ પ્રશ્ન એ પણ બને છે કે જો પતિ અને પત્ની એમ બંને વ્યક્તિએ બંને અલગ અલગ ધર્મના હોય તો તેના દ્વારા જે બાળક થાય છે તેને કયા ધર્મ કે કઈ જાતિનો ગણાવો મુશ્કેલી છે. જો કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે અલગ ધર્મની હોય અને લગ્ન કરે તો સામાન્ય રીતે મહિલાઓને જ પોતાનો ધર્મ પરિવર્તન કરવાનું કહેવામાં આવે. અને ખરેખર લગ્ન માટે ધર્મ પરિવર્તન કરવું એ મૂર્ખામી ભરી બાબત કહેવાય. જે વ્યક્તિ અન્ય ધર્મની વ્યક્તિ સાથે લગ્ન કરે છે તે વ્યક્તિને ધર્મ સાથે કોઈ લેવાદેવા હોતો નથી કારણ કે તેનો ધર્મ એક માત્ર પ્રેમ હોય છે. જો ધર્મ પ્રત્યે વફાદાર હોય તો તે પોતાના ધર્મના વ્યક્તિ સાથે લગ્ન કરત પરંતુ તે પ્રેમ પ્રત્યે વફાદાર છે. આ માટે ભારતે એક સમાન

ભુતકાળ શીખવે છે.

  ભુતકાળ શીખવે છે. કોણ કહે છે કે ઇતિહાસ જાણવો એ કંઈ કામનું નથી ઇતિહાસ આપણને જીવન જીવતા શીખવે છે. છેલ્લા એક મહિનાથી હું સ્વાર્થી, ઈર્ષા, અદેખાઈ, સ્વ: તુચ્છ્પણુ,અન્ય પર નિર્ભર રહેવું જેવા અનેક રોગોથી સંક્રમિત છું. હું પોતાને મહાન માનવા લાગ્યો છું. બીજાની ખામી કાઢવા લાગ્યો છું.પોતાને શ્રેષ્ઠ બતાવવા લાગ્યો છું. મેં અત્યારે બુક વાંચવાનું પણ છોડી દીધું છે. કારણકે હું સંક્રમિત છું.બુક મારો પ્રિય મિત્ર હતું મેં એને મૂકી દીધું અને હું અન્ય મિત્ર ની શોધ માં ચાલ્યો ગયો.  પછી ઘણા નવા મિત્રો મળ્યા તેને મને બદલી નાખ્યો મને upsc સિવાય કંઈ જ દેખાતું નહોતું અને હું મારા સમયનો એક પણ પળ ખોટી બક્વાસ માં વિતાવવા માંગતો નહીં આજે હું આખો દિવસ વગર કામના વહીવટ કરું છું.બે એવા મિત્રો હતા જેમને ખરેખર મોજ કરાવી, આણંદ અપાવ્યો,છોકરી સાથે નીકળતા થી વાતો કેમ થાય? તો શું થાય?એ સંદર્ભે સમજ આપી આ સમયમાં હું અઢળક નવા વ્યક્તિને મળ્યો છું પણ ઘણું બધું શીખ્યો છું. 1) જેમાંથી જ્યારે વ્યક્તિને બીજાને આગળ વધતા જોઈ ન શકે ત્યારે તેને પછાડવાનો પ્રયત્ન કરે છે. 2)વાતો કરવી અને કરી બતાવુ ઍ બને મા ફરક છે. 3)હું જ બધું છું એ સૌથી મોટી

'જીવતી લાશ'

                                 'જીવતી લાશ' વિદ્યાર્થી સંઘની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા હતા. ક્યાં ડરનો માહોલ હતો તો ક્યાં ખુશીનો માહોલ હતો. બધા જ પોતપોતાની યોજના બનાવવામાં મશગુલ હતા. હું આ સમયે મારા કોલેજના પ્રથમ વર્ષમાં હતો આથી મને આ સંદર્ભે વધુ જ્ઞાન તો ન હતું. પરંતુ રાજનીતિમાં રસ હોવાના કારણે વધુ જાણવાની ઈચ્છા જરૂર હતી આથી કોણ કોણ ચૂંટણી લડી રહ્યું છે ને તે કેવા વ્યક્તિઓએ તેની તમામ માહિતીને ગમે તેમ કરીને કઢાવી પાછળથી મને જાણ થયું કે, છેલ્લા કેટલાય વર્ષોથી કોલેજમાં આ પ્રકારની કોઇ મોટી ચૂંટણી લડાઈ નથી. જે પક્ષ વિરુદ્ધ અમારા કેટલાક મિત્રો દ્વારા ચૂંટણી લડવામાં આવી હતી તેની હિંમત જોઈને મેં નક્કી કર્યું કે, મારે કયા પક્ષ તરફ જવું છે. એક પક્ષ ઍવો હતો કે જેને કોઈ વિચારધારા નથી કોલેજમાં શું કામ કરવા છે એનો કોઈ વિચાર જ ન હતો અને એક પક્ષ લેવો હતો કે જેને વ્યવસ્થિત રીતે ઘોષણાપત્ર બહાર પાડ્યું હતું અને કાયદાકીય રીતે ચૂંટણી લડી રહ્યો હતો. આ સંદર્ભે ચૂંટણીના થોડા દિવસો પહેલા મે અમારા પક્ષના વિધાર્થી પ્રતિનિધિ(gs candidate) સાથે વાતચીત કરી વાતચીત પરથી ખાસ કંઈ જાણવા મળ્યું નહિ ને ખાસ કઇ

क्या हमारे छात्र राजनीती मे हि रह जायेगे?

વિદ્યાર્થી સંગઠન ભારત એ વિશ્વમાં સૌથી વધારે યુવાનો ધરાવતો દેશ છે. આ યુવાનો એક પ્રકારનું માનવ સંસાધન કહી શકાય. પરંતુ આ યુવાનો જેટલા પ્રમાણમાં ઉપયોગ થવો જોઈતો હતો એટલા પ્રમાણમાં નથી થઈ રહ્યો . મારા મત મુજબ જેટલા પણ વિદ્યાર્થી સંગઠનો છે તે લોકોએ આ બાબત પર ધ્યાન ધરવું જોઈએ મોટા ભાગના વિદ્યાર્થી સંગઠનોએ પોતાની રીતે રાજકીય સક્રિય છે અને પોતાનું સંગઠન વધારવા માટે રાજકીય પ્રવૃત્તિ અને વિદ્યાર્થીઓના અનેક મુદ્દાઓ ઉઠાવતા હોય છે જે માત્ર યુનિવર્સિટી પૂરતા જ હોય છે અથવા તો કોઈ કોલેજ પૂરતા સીમિત રહી જાય છે. પરંતુ સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક આ બાબત ઉપર આ વિદ્યાર્થી સંગઠનો ઓછું ધ્યાન આપતા હોય એવું જણાય રહ્યું છે.  મારા મત મુજબ આ કેટલાક મુદ્દાઓ છે જેના પર વિદ્યાર્થી સંગઠનોએ ધ્યાન ધરવું જોઈએ. a. દરેક વિદ્યાર્થી સંગઠનમા રાજકીય બાબત ની અંદર મહિલા ઉપર ખાસ ભાર આપવો જોઈએ આપણે હાલમાં વિધાનસભા અને લોકસભાની પરિસ્થિતિ પણ જોઈ રહ્યા છીએ .અને તેમાં પણ મહિલાઓ નું પ્રભુત્વ ઓછું છે. આથી દરેક વિદ્યાર્થી સંગઠનોએ મહિલાને આગળ વધારવા ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. જો મહિલા રાજકીય ક્ષેત્રે આગળ વધશે તો તેના

*મારે I.A.S. શા માટે બનવું છે ?*

                    * મારે I.A.S. શા માટે બનવું છે ? *  સાચી વાત કરું ને તો મેં જ્યારે સરકારી પરીક્ષા ની તૈયારી ચાલુ કરી ને ત્યારે હું તલાટી કે મામલતદાર જેવી પોસ્ટ મેળવવા માંગતો હતો, ત્યારે મને IAS શું છે તેના વિશે જરાય પણ જ્ઞાન ન હતું. upsc શું છે તેના વિશે પણ મને કંઈ જ ખબર ન હતી, પરંતુ હું કોલેજમાં એવા પાંચ થી છ મિત્રોને મળ્યો કેજે upsc ની તૈયારી કરતા હતા અને તેને મળતા જ મને તેના જ્ઞાનનો અનુભવ થઈ જતો હતો. પછી એક દિવસ હું લાઇબ્રેરી એ બેઠો અને upsc વિશે જાણ્યું. પહેલા તો મનમાં ડર અનુભવાયો કે હું તો ટ્યુશન જતો હતો એ છોડી દઉં પરંતુ ઘરે શું જવાબ દઈશ. પછી મનમાં એવા પણ વિચાર આવ્યા કે upsc મારા કામનું નથી. પણ મે જ્યારથી upsc નું સાંભળ્યું ત્યારથી રાતે નીંદર ના આવતી અને સતત એમ થતું કે નય upsc ની તૈયારી ચાલુ કરી દઉં. અંતે મેં સાત દિવસ upsc વિશે સંપૂર્ણ માહિતી મેળવી અને મેં ઘરે જાણ કર્યા વિના મારું gpsc class 3નું ટ્યુશન મૂક્યુ અને ncert થી મેં મારી શરૂઆત કરી. શરૃઆતના કેટલાક દિવસો મને ncert હિન્દીમાં સમજાતી નહીં અને ઘણો સમયે ચાલ્યો જતો. ત્યારબાદ Fast Reading  કેમ થાય તેના વિશે જાણકારી મેળવી ધીમ

કોરોના કાળમાં થયેલા મારા અનુભવો

  કોરોના કાળમાં થયેલા મારા અનુભવો આ લેખની અંદર કોરોના સમયમાં થયેલા હું મારા અનુભવો જણાવવા જઈ રહ્યો છું.તમે પણ તમારા અનુભવો જણાવી શકો છો.જેનાથી સમગ્ર પરિસ્થિતિ શું હતી તેનું જાણ થઈ શકે. અને જો આગળના સમયમાં આવી પરિસ્થિતિ સર્જાય તો તેને કઈ રીતે નિયંત્રિત કરવી તેનો અનુભવ પણ થઈ શકે. આટલા વર્ષોના વર્ષો વીતી ગયા પરંતુ લોકોએ ક્યારેય આવી બીમારી જોઇ ન હતી.આની પહેલા સુરતની અંદર પ્લેગ ફાટી નીકળ્યો હતો. પરંતુ આટલા મોટાપાયે નુકસાન થયું ન હતું કોરોના ના કેસ ધીમે ધીમે જ્યારે ભારતની અંદર શરૂ થયા ત્યારે લોકો ખુબજ ડરી ગયા હતા કે આ રોગની દવા નથી તો અમારું હવે શું થશે.ત્યારબાદ સરકાર દ્વારા lockdown જાહેર કરવામાં આવ્યું જેના કારણે સમગ્ર અર્થતંત્ર થંભી ગયું હતું. અચાનક lockdown જાહેર કરવાના કારણે અનેક લોકોને અનેક મુશ્કેલીઓ પડી હતી જેને કોઈ સીમા ન હતી ઘણા મજૂરો એવા હતા કે જેને પોતાના મૂળ વતન એ જવું હતું એ જઈ શક્યા ન હતા પરંતુ પાછળથી તેને રેલવે દ્વારા પોતાના વતનમાં મોકલવામાં આવ્યા હતા. આ સમયની અંદર સંપૂર્ણ અર્થતંત્ર ખોરવાઇ ગયું હોવાના કારણે ઘણા એવા પણ લોકો હતા કે જે બે ટાઈમ નું ખાવાના પણ ક્ષમતા ન હતી. પરંતુ સુ

ધોરણ 10 -12 પછી શુ?

  ધોરણ 10 પછી શુ? મિત્રો મને ખબર છે કે દસમા ધોરણના મારા મિત્રો ઓછા હોવાથી આ લેખ તે વાંચી શકશે નહીં પરંતુ જે પણ મિત્રો આ લેખ વાંચી રહ્યા છે કે મિત્રોને વિનંતી છે કે દસમા ધોરણના વિદ્યાર્થી સુધી આ લેખ પહોંચાડે જેથી તેના પ્રશ્નોના નિરાકરણ થાય અને તેનું ભવિષ્ય ઉજ્જવળ બને. મિત્રો આ લેખ હાલની પરિસ્થિતિમાં કે જે વિદ્યાર્થી મિત્રોને પરિક્ષા લીધા વગર માસ પ્રમોશન આપવામાં આવ્યું છે તેને ધોરણ-૧૧ અને ૧૨ મા કયા ક્ષેત્રની અંદર આગળ વધુ તેના અંગે ના જેટલા પણ કાંઈ પ્રશ્નો છે તેના નિરાકરણ માટે લખવામાં આવ્યો છે. મિત્રો સૌ પ્રથમ તો હું મારા 10 મા ધોરણ નો અનુભવ તમને જણાવવા જઈ રહ્યો છું જ્યારે ધોરણ 10માં હતો ત્યારે મારે તેમાં ૬૮ ટકા આવ્યા હતા મારો ગણિત અંગ્રેજી ખૂબ જ નબળું હતું. સમાજ મને ખૂબ ગમતું હતું એટલે ઍમા સારા માર્ક્સ આવ્યા હતા. આ સિવાયના તમામ વિષયના સામાન્ય માર્ક્સ આવ્યા હતા મારી ટકાવારી કોઈ ખાસ તો ન કહી શકાય પરંતુ જ્યારે મેં ધોરણ ૧૦ પાસ કર્યું ત્યારે મારો એક લક્ષ્ય નક્કી હતો કે મારે કોમર્સ લેવું છે. અને વકીલ બનવું છે આથી મેં ધોરણ ૧૦ પછી કોમર્સ લેવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ હું ૧૧ અને ૧૨ના ભણતર વિ

ફિનલેન્ડની શિક્ષણ પદ્ધતિ

                                        'મારે ભણવું નથી' ભારતનો સૌથી મોટો પ્રોબ્લેમ એ જ છે કે વિદ્યાર્થીઓના મનમાં શિક્ષણ મેળવવાની ભણવાની આશા જ જન્મથી નથી. તમે જે અવારનવાર સાંભળ્યું છે કે ભણવાથી કોનું ભલુ થયું છે? તેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે ભારતમાં સૌથી વધુ શિક્ષિત બેરોજગાર છે જે લોકો અભણ છે તે તો કોઈપણ નાના-મોટા કામ ની અંદર લાગી ગયા છે પરંતુ જે લોકો શિક્ષણ લીધું છે એજ બેરોજગાર રહી ગયા છે ભારતની અંદર જો કોઈના વિદ્યાર્થીને સરકારી નોકરી જોઈતી હોય તો તેની ભરતી સમયસર બહાર પડતી નથી અને ભરતી બહાર પડે તો પેપર લીક થાય છે અને વિદ્યાર્થીઓનું મનોબળ તુટી જાય છે આવા અનેક શિક્ષણ પદ્ધતિ અંદર અને ભારતીય પ્રશાસનની અંદર ખામીઓ જોવા મળી છે. આજના સમયમાં ભારતના યુવાનો ભણવા પણ જાય છે તો તે માત્ર ને માત્ર ડિગ્રી મળી જાય એ માટે જેનાથી ડિગ્રી મળે તો સારા સ્થાને લગ્ન થવાની સંભાવના વધી જાય છે, હાલના સમયમાં વિદ્યાર્થીઓના મનની અંદર આવા જ વિચારો ચાલી રહ્યા છે જે એક વાસ્તવિકતા છે. ભારતમાં પ્રાચીન સમયમાં ઋષિમુનિઓ દ્વારા શિક્ષણ આપવામાં આવતું હતું.જે શિક્ષણ મુજબ આશ્રમમાં રહેવાનું લાકડા,કાપતા શીખડાવ

દેશની શ્રેષ્ઠ શિક્ષણ નીતિ-शिक्षा

            🤫🤫🤫શરુઆતના દિવસો🤫🤫🤫           આ બુકમાં એ પણ લખ્યું છે કે જ્યારે manish ji શિક્ષણ મંત્રી ની શપથ લીધા બાદ પ્રથમ દિવસે શાળાની મુલાકાત માં જાય છે ત્યારે તે જુએ છે કે સરકારી સ્કૂલ ની હાલત કેવી હોય છે ત્યારબાદ તે ત્યાંના શિક્ષકોને પૂછે છે કે હાલ પાછળનું કારણ શું છે શિક્ષકો જવાબ આપે છે કે અહીં જે બાળકો ભણવા આવે છે તે નીચ પરિવારમાંથી ભણવા આવે છે.અને તેને કોઈ પહેરવેશ કે કોઈ ચીજનો ભાન હોતું નથી આ સાંભળીને મને(મનિષજી ને)જોઈને દુઃખ થયું કે જો તે સમજી શકતા હોત કે નીચ જાતિની શું કહેવાય ખરાબ પરિવેશ પહેરવેશ શું કહેવાય તો તે ક્યારે આ સ્થિતિમાં ન હોય તે જે સામાજિક પરિસ્થિતિ માંથી આવે છે એનું કારણ શિક્ષા છે કે યોગ્ય શિક્ષણ નથી મળયુ એટલે માટે તેની સામાજિક પરિસ્થિતિ ખરાબ છે તે આપણી જવાબદારી છે કે નહીં સામાજિક પરિસ્થિતિ એને પહેરવેશના ગરીબી ના વિચારોને બદલવાની જવાબદારી પણ આપણી જ છે એટલા માટે શિક્ષકોની ટ્રેનિંગની પણ જરૂરિયાત જણાય હતી. ખુદ શિક્ષણ મંત્રીએ(મનિષ સિસોદિયા) જઈને સરકારી શાળાની હાલ તો ને તપાસી તેમજ તેમાં રહેલી અનેક ખામીઓને દૂર કરવાના પ્રયત્નો કર્યા જેમાં તેણે જોયું કે અનેક સ્થાને બા